કહે છે કે બે પંખીડા વચ્ચે ન ફરવું
તુંતો બહારવટીઓ બનીને લુટી ગયો
તું આવડો મોટો તારણહાર
કેમ કરે તું આવા કામ
શું છે તારે ત્યાં કમી
જે પૂરે આમ બેશર્મી
જો અમે થઇ જશું ડાકુ તો.....
તો તારી લીલા પણ પડકાર્શું
અટકાવી શકીશ? ......જા...
આજથી જ લઉં તારા ફોટા ફેરવી
ન ફરવું તારા કોઈ ધામે....
જાણું કે તને પહોચી ન વળું
પણ મનથી તારી
એકેય ગલ્લી ન છોડું
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem