એના પણ લેખ
જિંદગી ની તમામ યાદી
લાવે ચોક્કસ બરબાદી
પણ યાદગાર યાદ
બને રહે એક સંવાદ।
જીવન ની ખુબસુરત પળ
ધસી આવે આંખોમાં જળ
જો હોય મન નિર્મળ
તો નયનો રહે હંમેશા સજળ।
જેની યાદ આવતાજવ્યગ્ર થાય મન
કાંપે થરથર તન
પુકારે એકરટે "તું આવીજા ને"
આ ખાલીપા ને પુરી જાને।
જીવન તો વહી જશે
પાણી ના રેલા ની જેમ કરશે
ખળખળ અને પછી થાશે મન વિહ્વળ
તન થાશે થાક થી ચૂર અને ના વળે કદી કળ।
મારો માળો પીંખાળો
અર્ધી રાતે ભાળ્યો મોત નો ઓળો
લઇ ગયો મારા સપના ના મીત
હું દેખતો રહું અમીટ।
છતું રહે છે યાદો નું મિલન
પણ કોઈકે તો થાય છે વિલન
મન કહે છે જરૂર થી થાશે
વિધાત્રી એ એના પણ લેખ લખ્યા હશે
welcoem jaideep sinh rathaore LikeShow More Reactions · Reply · 1 · Just now
welcome..............................Paresh Shreehari Petroleum Thasra Like · Reply · 1 · 5 hrs
છતું રહે છે યાદો નું મિલન પણ કોઈકે તો થાય છે વિલન મન કહે છે જરૂર થી થાશે વિધાત્રી એ એના પણ લેખ લખ્યા હશે
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome Ap Zala Like · Reply · 1 · just now