મારા તો ગોપાલ
ગુરુવાર,22 નવેમ્બર 2018
મારા તો ગિરધર ગોપાલ
વંદન કરે વૃદ્ધ અને બાલ
રક્ષા કરજો સદા અમારી
લાજ રાખજો વ્રજવિહારી।
તમારા વિના વ્રજ છે સૂનું
ના ગમે મન ને સાંભળી કોઈ બહાનું
હું બહાવરી થઇ ને જોઉં
ભાન ગુમાવું પણ મન ને મનાવું।
મેં તો માની લીધા, મન થી સ્વામી
આપ વિરાજો છો ઘટઘટ માંપ્રણામી
દ્રષ્ટિઅને અંતર્યામી
રાખજો કૃપાદ્રષ્ટિ અને વરસાવજો અમી।
મેન તો કરી દીધું જીવન અર્પણ
જાત ને ભૂલી કર્યું સર્વસ્વ સમર્પણ
હવે સાંભળજો કદી આવે જીવન માં મરણ
મેન તો લઇ લીધું આપણું શરણ।
મન લાગ્યું મારું તારીસેવા માં
ઘણું મન થી તને ભૂલવા માં
એકએક પળ સ્મરણ માં જ લાગે
સવાર થાય અને સાંજપણ વીતે।
હસમુખ અમથાલાલ મેહતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
મન લાગ્યું મારું તારીસેવા માં ઘણું મન થી તને ભૂલવા માં એકએક પળ સ્મરણ માં જ લાગે સવાર થાય અને સાંજપણ વીતે। હસમુખ અમથાલાલ મેહતા