પ્રભુ ના સખા
શુક્રવાર,21 સપ્ટેમ્બર 2018
હું ફસાયો મધદરિયે
વિચાર્યું, પ્રભુ નું ભજન કરીએ
સંકટ ટળશે ને જાન બચશે
તટ પહોચીશું જો કોશિશ હશે।
ભગવાન પણ જાણે છે
મનુષ્ય ઘણો બદનામ છે
પણ જો ભક્તિ કરતો હશે!
ભગવાન એને બચાવતો રહેશે।
તેની કૃપા વરસ સે સદા
અને વધતી રહેશે સંપદા
કદી ના આવશે વિપદા
જો મહેરબાન રહેશે દાદા।
ખોટું પણ ત્યારે કરો
જ્યારે ના હોય કોઈ આરો
મન માં રાખો સદા પસ્તાવો
જીવન માં ક્યારે લેશો લ્હાવો?
પ્રેભુ ના હાથ છે ચાર
જે રાખશે સદાચાર
આચાર અને વિચાર નો ઘણો છે પ્રભાવ
અને સદા હોય બીજા પ્રત્યે સદ્ભાવ।
દિન અને દુખીયા
બંને પ્રભુ ના સખા રહયા
આપત્તિ ને ઘણી જીલી
પ્રેભુ એ કરી એને બે વહાલી।
હસમુખ અમથાલાલ મહેતા
દિન અને દુખીયા બંને પ્રભુ ના સખા રહયા આપત્તિ ને ઘણી જીલી પ્રેભુ એ કરી એને બે વહાલી। હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome manisha mehta 1 Manage Like · Reply · 1m