બે હાથ જોડી
આપણે સંસારી
અને પાછા ઓછાવત્તા વ્યભિચારી
સંસાર સુખ વ્યભિચાર માં ના આવે
એને એક અલિપ્ત રીતે સંસાર નો ભાગ જ ગણવામાં આવે।
તન જેમ આહાર માગે
તેમ મન ની લાલસા પણ જાગે
આયુ હોય એટલે તન ને લાલસા થાયજ
એને વિષે ના હોય કોઈ ગેરસમજ!
સંતો સિવાય કોઈજ ના રાખી શકે
તન નો સંયમ એ એક સાધના હોઈ શકે
સાધક જ તેના થી દૂર રહી શકે
ઇન્દ્રિયો પર નો કાબુ કોઈ વિરલો જ રાખી શકે।
આપણે સંસારી એ તેનો વિચાર કરવાનો નથી
આપણી અહંકારી વૃત્તિ પરજ કાબુ રાખવાનો છે
પ્રભુ એ આપણ ને સંસારી બનાવ્યા છે અને આ એક સંજોગ છે
રાખી શકો કાબુ તો ઠીક બાકી બે હાથ જોડી શકો છો
· Reply · 1 · 10 mins Manage Shalibhadra Mehta Shalibhadra Mehta મિથ્યાદ્રષ્ટિ જીવ પૈસા અને પરિવારને કેન્દ્રમાં રાખી જીવે છે, જયારે... સમ્યગદ્રષ્ટિ જીવ આત્માને કેન્દ્રમાં રાખી જીવે છે. 👏👏👏👏 Like · Reply · 1 · Just now
આપણે સંસારી એ તેનો વિચાર કરવાનો નથી આપણી અહંકારી વૃત્તિ પરજ કાબુ રાખવાનો છે પ્રભુ એ આપણ ને સંસારી બનાવ્યા છે અને આ એક સંજોગ છે રાખી શકો કાબુ તો ઠીક બાકી બે હાથ જોડી શકો છો
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome rupal bhandari Like · Reply · 1 · Just now