દાદા ના ગમે
આખો દિવસ નિહાળો તો પણ મન ના ભરાય
કેવા કેવા વિચારો નો કુમ્ભ મેળો ભરાય
કુમળા માનસ માં દયા નો એક નાનો અંકુર ફૂટે
'પ્રભુ માફ કરજો ' જો મન આપને વારે વારે રટે।
જિન ધર્મ નો જય હો
જિન શાશન નો વિજય હો
બસ એકજ પ્ર્રાર્થના અને એકજ વિશ્વાસ
કદી ના નિરાશ થાઉં આખરી સાંસ।
ઠેર ઠેર આત્મગ્લાનિ
બીજા ને પહોંચાડવી હાનિ
આ તો ધર્મ ને નડ્યો છે શનિ
જૈન ધર્મ માં જ છે ભાવના અને અમી।
નાના જીવ માટે પણ જીવતદાન
આત્મા કરવા ઝંખે દાન
ના રહે કોઈ દુઃખી અને રહે ખુશખુશાલ
ધર્મ નો કરે વિકાસ અને પ્રભુ માં રહે હંમેશા મશગુલ।
pic.. sandhya doshi
welcoem rupal bhandari Unlike · Reply · 1 · Just now
દાદા ના ગમે મને દર્શન કર્યા વિના દિવસ ખાલી લાગે નવકાર ના ગુંજન વિના
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome manisha mehta Unlike · Reply · 1 · Just now