જીવનભર સંતાપ
બુધવાર,18 જુલાઇ 2018
મર્યા પછી શરીર કહેવાય નશ્વર
પહુંચી ગયા ધામ ઈશ્વર
સારું કર્યું હશે તો લોકો કરશે યાદ
નહિતર પાછળ છોડાઈ જશે વિવાદ
અભિમાન નોતરે વિનાશ
ઘર માં પણ વધે કંકાસ
શાંતિ નો રહે અભાવ
એકબીજા પ્રત્યે ભાવ નો રહે અભાવ।
આત્મા લાગે સોહામણો અને સુંદર
એનો સ્વભાવપણ લાગે જાણે સમંદર
પ્રેમ અને સહાનુભૂતિ લાગે આદર્શ
એ વધે દિનરાત જો હોય સાચો પરામર્શ।
પ્રેમ નો જો હોયશૂન્યાવકાશ
નથી રહેતો કોઈ અવકાશ
આદમી બની જાય જીવતી લાશ
જીવતે જીવ આદમી છોડી દે આસ।
નશ્વર દેહ ને આપણે આપીએ અગ્નિમુખ
બધા ધીરે ધીરે થઇ જાય વિમુખ
પણ પ્રેમ નો નકાર થઇ જાય અભિશાપ
તેને સતાવતો રહે જીવનભર સંતાપ।
હસમુખ અમથાલાલ મેહતા
welcome Manisha Mehta 34 mutual friends Friend Friends
welcome Amina Husein 4 mutual friends 1 Manage Like · Reply · 1m
નશ્વર દેહ ને આપણે આપીએ અગ્નિમુખ બધા ધીરે ધીરે થઇ જાય વિમુખ પણ પ્રેમ નો નકાર થઇ જાય અભિશાપ તેને સતાવતો રહે જીવનભર સંતાપ। હસમુખ અમથાલાલ મેહતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Jasmina Bhatt Sachi vaat 1 Manage Like · Reply · 15h