મનોવાંછના.. Mano Poem by Mehta Hasmukh Amathaal

મનોવાંછના.. Mano

Rating: 5.0

મનોવાંછના
બુધવાર,14 નવેમ્બર 2018

મેં મનમાં કરી વાંછના
ગરીબ ના આંસુ હંમશા લુછવા
ના મદદ કરી શકું તો કઈ નહિ
બે શબ્દ સાંત્વના ના આપવા અહીં।

ગરીબાઈ અભિશાપ નથી
માણસ આ માં કસૂરવાર નથી
ચડતી ને પડતી તો જીવન ના લાભ
આપણે ના થઈ જવું સ્તબ્ધ।

અમેરાઈ થી છકી ના જવું
ગરીબાઈ થી ગભરાઈ ના જવું
પણચોકસાઈ થી આગળ વધવું
એક બીજા ના પૂરક થઇ ને રહેવું।

હું કેમ માણસ તરીકે ના જીવું?
ક્યાં છે મારા હાથ માં જીવવું કે મરવું
તો પછી એને સાર્થક કેમ ના કરવું?
પળેપળ જીવી, જીવન ને સાર્થક કેમ ના કરવું?

કેટલાએ સિકંદર થઇ ને માટી માં મળી ગયા
પાછળ ખાલી નામનો લિસોટો મુકતા ગયા
ભાખ્યું હતું કોણે કે અમર થઇ જશો?
અને એ પણ કોણે જાણ્યું કે અચાનક અદ્રશ્ય થઇ જશો।

હસમુખ અમથાલાલ મહેતા

મનોવાંછના.. Mano
Wednesday, November 14, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 14 November 2018

કેટલાએ સિકંદર થઇ ને માટી માં મળી ગયા પાછળ ખાલી નામનો લિસોટો મુકતા ગયા ભાખ્યું હતું કોણે કે અમર થઇ જશો? અને એ પણ કોણે જાણ્યું કે અચાનક અદ્રશ્ય થઇ જશો। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success