સાચું સત્વ
મડદા ને જોઈને મૃત્યુંવેદના ના થાય
હૃદય દ્રવિત અને વિચલિત ના થાય
આંસુ ના પડે અને શાંતચિત્તે નયન જોતા રહે
શાના માટે બધા જોડે વેરભાવના રાખતા હતા? મન સ્વગત કહે
મને મૃત્ય યાદ ના આવે અને મરવાનો ડર પણ પેદા ના થાય
એમના મોત ની જોડે મારી સરખામણી ના થાય
એતો રચ્યોપચ્યો રહેતો અને રંગરેલિયાં મનાવતો
આખી દુનિયા ને માનો ખિસ્સા માં રાખતો।
આપણ ને શા માટે માન કે દુઃખની લાગણી થાય?
જ્યારે પણ પાપનો ડુંગર ખડકાય
માની લો કે અંતકાળ તમારો કદી ના ઢકાય!
જીવન ગતિમય છે
આપણી દડમઝલ નો ક્ષય છે જ
ગડપણ પણ આવવાનુ અને મોતપણ
ખાલી ક્ષણિક સંમજયા વગર વિચારતા રહો તો પણ।
રખે બીજાને ગાંડા સમજતા
બધા પોતપોતાની રીતે વર્તતા
સનાતાન સત્ય એકજ છે
'મૃત્યુ જ જીવન નું સાચુ સત્વ છે'
Suresh Shah મડદાને જોઇને મોત યાદ ના આવે તેવું બને, ચોથા આરામાં કૃષ્ણના મોતઉપર બલરામની હાલતને યાદ કરો Like Like Love Haha Wow Sad Angry · Reply · 1 · 9 mins
રખે બીજાને ગાંડા સમજતા બધા પોતપોતાની રીતે વર્તતા સનાતાન સત્ય એકજ છે મૃત્યુ જ જીવન નું સાચુ સત્વ છે
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome aman pandey Like Like Love Haha Wow Sad Angry · Reply · 1 · Just now