સ્મરણ
બુધવાર,14 નવેમ્બર 2018
દિલ થી કરૂ હું સ્મરણ
જો અકાળે થઇ જાઉં હું અરિહંતશરણ
કરું પ્રાર્થંના અંતકરણ
જો જો વ્યર્થ ના જીવન અકારણ।
નથી દુભવ્યા કોઈ ના મન
નથી ઉચ્ચાર્યા કદી કટુ વેણ
વાણી માં રાખી હમેશા શાલીનતા
અને સદા દર્શાવી માનવતા।
ઋણ મારું હું ચુકવી ના શકું
કરવા ધારું ઘણું પણ કરી ના શકું
મન ને સંભાળુ પણ રોકી ના શકું
પારકા ને બનાવું પોતાના પણ બનાવી ના શકું।
આવા જીવન નો હું ખુબજ ઋણી
જીવન નીમહત્તા હવે સમજાણી
કરે બીજા વાતો ઘણી સુફિયાણી
પણ મારા થઈએ રહે નહિ અજાણી।
તરવો મારે અમૂલો ભવસાગર
માનો તો છે ખારાશથી ભરપૂર
લાવી જો હોય મીઠાસ અમૃત સરીખી
નતમસ્તક ઉભો રહું, પ્રભુ તમોને નીરખી।
હસમુખ અમથાલાલ મહેતા
welcome riyska callysta 1 Manage Like · Reply · 1m
તરવો મારે અમૂલો ભવસાગર માનો તો છે ખારાશથી ભરપૂર લાવી જો હોય મીઠાસ અમૃત સરીખી નતમસ્તક ઉભો રહું, પ્રભુ તમોને નીરખી। હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome suresh shah 1 Manage Like · Reply · 1m