વૈકુંઠ માં નથી જાવું
મંગળવાર,21 જાન્યુઆરી 2020,
મારે વૈકુંઠ માં નથી જાવું
શામળીયા, મારે વૈકુંઠ માં નથી જાવું
મારા મન ની વ્યથા, કોને સંભળાવું
મન થી મન ને, , ધીરે થી મનાવું।
મારે ધરતી ના ગુણ ને ગાવા
તેની ગાથા અને કીર્તિ ને સંભળાવા
આવી ધરતી ની સુગંધ ને કેમ ભુલાવું?
સ્વર્ગ ના સુખ ને હું ના અનુભવું।
એની ભીની ખુશ્બુ, મન ને પાવન કરે
મારું મસ્તક એને, , ચરણે નમે
બલિદાન મારું, ના જાય એળે
એની કીર્તિ વધે, આપમેળે
મારે પાવન ધરતી, માં જ સમાવું
જીવન ને અનુરૂપ અને સાર્થક બનાવું
સપના માં પણ સ્વર્ગ,ને ના વિચારું
મારી ધરતી ની ઉદારતા ને વખાણું।
ધરતી ના મારાપર, ઘણા ઉપકાર
હું થાઉં સમર્પિત, કરું સપના સાકાર
મારા મન માં ઉભર્યો, એકજ આકાર
એના ઉદર નો સાંભળ્યો ધીરો ધબકાર,
હસમુખ અમથાલાલ મહેતા
Digendra Wadhwana Jai hind sir, Jai shree krishna. 1 Delete or hide this Like · Reply · See Translation · 2m
Hasmukh Mehta Hasmukh Mehta ashish yadav 1 Edit or delete this Like · Reply · 1m
Hasmukh Mehta Hasmukh Mehta binit mehta 1 Edit or delete this Like · Reply · 1m
Dungriya Bhai Dungriya Bhai Delete or hide this 1 Like · Reply · 2m
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Soni vijay