અવસર દુઃખ
કોને નડે સ્નાન અને સૂતક?
જે ચુકી ગયો તક
જેને આભડી ગઈ હોય મોહમાયા
તેને શું મદદ કરશે આ કાયા?
સારી વાત છે આશ્રમ ની
વૃધ્ધોને રેહવાની
તેમની દેખભાળ ની
અને માવજત ની।
કેટલા કેટલા આશીર્વાદ!
એનો હોય જ નહિ સંવાદ
જેને નથી ઉપર છત કે નીચે આપ્તજન
રહેશે હંમેશા તે હરિ ના જન।
પણ જેને પ્રભુ એ અઢળક આપ્યું
સંતાન નું સુખ અને ઉપર થી ઐશ્વર્ય બેવડું
શાની ઉણપ હોય માં બાપ ના પ્રેમની?
માગે પાણી તો વહે ગંગા દૂધ ની।
આમનો જીવ બહુજ દુઃખાય
જ્યારે પરીવાર જ દયાહીન થઇ જાય
મૃત્યુ એવી જગાએ જ્યા કોઈ નું કોઈ ના હોય?
પુત્ર કે પુત્રી ભાળ જ લેવા ના આવતા હોય!
વિચારવાની તક છે
પણ બધા મૂક છે
બધા વિધવાન તો છે જ પણ મહામૂરખ છે
તમારા માટે આજ અવસર દુઃખ નો છે।
વિચારવાની તક છે પણ બધા મૂક છે બધા વિધવાન તો છે જ પણ મહામૂરખ છે તમારા માટે આજ અવસર દુઃખ નો છે।
AaShalibhadra Mehta अजीबसी है शहरों की रौशनी उजालों के बावजूद चेहरे पहचानना मुश्किल है...! Like Like Love Haha Wow Sad Angry · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
ain Mitra Mandal Khedbrahma pranam Like Like Love Haha Wow Sad Angry · Reply · 1 · 3 hrs