મન ના મેળા.... Mannaa Poem by Mehta Hasmukh Amathaal

મન ના મેળા.... Mannaa

મન ના મેળા
બુધવાર,2 જાન્યુઆરી 2019

મન ના મેળા ક્યારે થાય?
જ્યારે એક બીજા નું દુઃખ સમજાય
મન ની લાગણી ઓ એકદમ ઉભરાય
દિલ માં વસે ને ઘર કરી જાય।

હેત ના પારખા કદી ના થાય
ઉતાવલે આંબા કદી ના પાકી જાય
પ્રીત બંધા સમય લાગી જાય
પણ જો થઇ જાય તો કદી ના ભુલાય।

આંખો મળે તો સરે પ્રેમ નું સોપાન
મન માં ઉઠે વિચારો નું ઘમાસાણ
પ્રેમ ના અંકુરો ફૂટે અને મોકલાય કહેણ
જાણે નદી ના વહી ગયા વહેણ।

પ્રીત ની રીત અનોખી હોય
જેમાં લાગણીઓ નું યોગદાન વિશેષ હોય
જન્મોજનમ મળવાના કોલ દીધા હોય
સાથે જીવી સાથે મનસૂબા સિવાય સેવાય

હસમુખ મેહતા

મન ના મેળા.... Mannaa
Wednesday, January 2, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success