જાકારો દેતાં પણ, આંગણે ઊભુ ત્વરિત,
કળિયુગના અમૃત તણુ, વસતુ સર્વમાં દૂરિત,
પામ્યા વિના એહને, સૂજે ના કોઈ રીત,
સર્વ દિવાલોમાં, જડી દીધિ છે જેણે ખીંટ,
કરવા વિરામ લટકાવ્યુ, મે પણ ત્યાં ચિત્ત.
- રવિ બી. પટેલ.
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem